આથી તમામ સભાસદોને જણાવવાનું કે કલેકટરશ્રી નવસારીના જાહેરનામાં અનુસાર આપણી સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવતી જીવન જરૂરિયાત ની ચીજ-વસ્તુઓ ખરીદવા કે નાણાંની લેવડ દેવડ કરવા સિવાય બિનજરૂરી કામ માટે સંસ્થામાં આવવું નહિ. આ જાહેરનામાં નો આપણે સૌ ચુસ્તપણે અમલ કરીએ એવી વિનંતી.

Mar 23, 2020