આથી દરેક સભાસદો ને જણાવવાનું કે આવતીકાલથી ૨૬/૦૩/૨૦૨૦ ને ગુરુવારથી મંડળના અનાજ ભંડારો તેમજ અન્ય કામકાજ (ચીકુ સિવાય)રાબેતા મુજબ ચાલશે. તમને જરૂરિયાત ની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવા સિવાય ઘરની બહાર નીકળવું નહીં. અને ભંડારો કે અન્ય વિભાગોમાં ટોળા સ્વરૂપે એકત્રિત થવું નહીં. તેની ખાસ કાળજી રાખવા વિનંતી છે સાથે કર્મકચારી ઓને સહકાર આપવા વિનંતી છે.

Mar 25, 2020