તા૧૫/૦૫/૨૦૨૧ ને શનિવાર તા.૧૬/૦૫/૨૦૨૧ ને રવિવાર તેમજ તા.૧૭/૦૫/૨૦૨૧ ને સોમવાર એમ ત્રણ દિવસ દશેરી,રાજપુરી,ટોટાપુરી, લંગડો કેરીનું તોલ રાખેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહીં. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી ૫:૦૦ નો રહેશે.

May 13, 2021