તા.૨૫.૦૫.૨૦૨૧ ને મંગળવારના રોજ ફક્ત કેસર કેરીનું તોલ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. કેરી તોલનો સમય બપોર ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

May 22, 2021